સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Friday, 16 October 2015

P.I.Fondation (સારોદ તા.જંબુસર) તરફથી ઉબેર પ્રા.કુમાર શાળાને કિટનું વિતરણ તા.૧૪/૧૦/૨૦૧૫

કાર્યક્રમની શરૂઆત કરાવતા શ્રી પુનમભાઈ કે.પઢિયાર સાહેબ

 પ્રવચન આપતા P.I. કંપનીના મેનેજરશ્રી............

 ઉબેર કુમાર શાળાને પુસ્તકો અર્પણ કરતા P.I. કંપનીના મેનેજરશ્રી અને સરપંચશ્રી

  ઉબેર કુમાર શાળાને કિટ અર્પણ કરતા P.I. કંપનીના મેનેજરશ્રી અને સરપંચશ્રી

ઉબેર કુમાર શાળાને  વિજ્ઞાનની કિટ અર્પણ કરતા P.I. કંપનીના મેનેજરશ્રી અને સરપંચશ્રી 

 ઉબેર કુમાર શાળાને જાનુઆરી-૨૦૧૬ સુધીમાં  સેનીટેસન બનાવી આપશે  P.I. કંપનીના મેનેજરશ્રી
અહીં આપેલ ફોટો બનનાર સેનીટેસનનો છે.જેની કિંમત ૮૦૦૦૦૦ (આઠ લાખ) છે.

No comments:

Post a Comment