સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Wednesday 4 April 2018

ઇનામ વિતરણ.....04/04/2018


26 મી જાન્યુઆરી 2018..ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે મળેલ દાન/ભંડોરમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ 46 વિદ્યાર્થીઓને લંચ બોક્સ અને ટી~શર્ટનું ઇનામ વિતરણ...






No comments:

Post a Comment