સુવિચાર

સુવિચાર-સત્ય પોતાના પગરખાં પહેરે એટલી વારમાં તો જૂઠાણું અડધા જગતની પ્રદક્ષિણા કરી ચૂકયું હોય છે.

સ્વાગત

બ્લોગ તૈયાર કરનાર અને ચલાવનાર શ્રી પુનમભાઈ કે.પઢિયાર (આ.શિ. ઉબેર કુમાર શાળા)

Wednesday, 9 September 2015

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન..૨૦૧૫


પ્રાથમિક કુમાર શાળા ઉબેરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની ઉજવણી


ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની સમજ આપતા C.R.C. શ્રી અશ્વિનભાઈ



ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની સમજ આપતા શ્રી દિલીપભાઈ




No comments:

Post a Comment